કારતક મહિનાની શુક્લ ચૌદશના રોજ વૈકુંઠ ચતુર્દશી ઉજવવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુ એટલે કે હરિ અને ભગવાન શિવ એટલે કે હરનો મિલન દિવસ છે. ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જવાને કારણે સૃષ્ટિનું કાર્ય ભગવાન શિવ પાસે રહે છે. આ

કારતક મહિનાની શુક્લ ચૌદશના રોજ વૈકુંઠ ચતુર્દશી ઉજવવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુ એટલે કે હરિ અને ભગવાન શિવ એટલે કે હરનો મિલન દિવસ છે. ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જવાને કારણે સૃષ્ટિનું કાર્ય ભગવાન શિવ પાસે રહે છે. આ