Importance of Flowers: દરેક દેવી-દેવતાની પૂજામાં ફૂલ અને પત્રોનુ વિશેષ મહત્વ હોય છે. જુદા જુદા દેવી-દેવતાઓ માટે વિવિધ પ્રકારના ફૂલો વગેરે સૂચવવામાં આવ્યા છે. દેવતાઓની પૂજામાં ફૂલોને જેટલુ મહત્વ આપવામાં આવે છે એટલુ જ મહત્વ આયુર્વેદમાં પણ આપવામાં આવ્યુ છે. વિવિધ પ્રકારના ફૂલોમાં વિશેષ ઔષધીય ગુણો હોય છે જે રોગોને મટાડે છે. આ ફૂલોના સ્પર્શથી તેનાથી સંબંધિત રોગો નાશ પામે છે. ચાલો જાણીએ કેટલાક ખાસ ફૂલો અને તેના ઔષધીય ગુણો વિશે.
