|

Chandra Grahan 2022: વર્ષ 2022નુ અંતિમ ચંદ્રગ્રહણ આજે એટલે કે 8 નવેમ્બર મંગળવારના રોજ થવા જઈ રહ્યુ છે. હિંદુ ધર્મમાં ગ્રહણ દરમિયાન સૂતક લાગતુ હોવાથી ઘણા કાર્યો કરવાની મનાઈ છે. આ દરમિયાન મંદિરના દરવાજા પણ બંધ કરી દેવામાં આવે છે અને ખાવા-પીવા પર પણ પ્રતિબંધ છે. આવો જાણીએ ગ્રહણ સમાપ્ત થયા પછી તમારે શું કરવુ જોઈએ જેથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવી શકે.

વિઘ્નહર્તાના આ મંત્રોનો કરો જાપ

English summary

Chandra Grahan 2022: To get happiness, peace and prosperity in the house, do these work after Lunar Eclipse.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here