રાંદેર વિસ્તારમાં આવેલી કુવતે ઇસ્લામ મસ્જિદ આવી જ એક મસ્જિદ છેનમાઝીઓને ઠંડક મળી રહે તે માટે તે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ માટેની ટાંકી બનાવવામાં આવી હતીતે જમાનામાં એસી કે પંખા ની સુવિધાઓ ન હોવાને કારણે નમાજીઓ ને ઠંડક મળી રહે એ હેતુથી આ પાણીની ટાંકી બનાવાઈ હતી